પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી પૂણેની ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશનની સ્વર્ણ જયંતી અને સ્થાપના દિવસની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે
प्रविष्टि तिथि:
24 AUG 2017 3:42PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 24 ઓગસ્ટ, 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી પૂણેની ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશનની સ્વર્ણ જયંતી અને સ્થાપના દિવસની ઉજવણીમાં આજે સાંજે 5 વાગે વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કરશે.
પ્રધાનમંત્રીએ તેમના ટ્વીટર એકાઉન્ટ પર કહ્યું હતું કે, “હું સાંજે 5 વાગે પૂણેના ભારતીય એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ફાઉન્ડેશનની સ્વર્ણ જયંતી અને સ્થાપના દિવસની ઉજવણીમાં સંબોધન કરીશ.”
AP/JK/GP
(रिलीज़ आईडी: 1500592)
आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English