પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 15 AUG 2017 9:59AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વની તમામ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ. જન્માષ્ટમી પર શુભેચ્છાઓ.



(Release ID: 1499672) Visitor Counter : 113


Read this release in: English