કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય

એસીસી નિયુક્તિ

Posted On: 04 AUG 2017 5:09PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-08-2017

 

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ વિભાગમાં સચિવ શ્રીમતી જી. લતા કૃષ્ણ રાવ, આઈએએસ (કર્ણાટક:1982)ને તાત્કાલિક અસરથી અને આગળના આદેશ સુધી દિવ્યાંગજન અધિકારીતા વિભાગમાં સચિવના પદનો વધારાનો હવાલો સોંપવાની સક્ષમ અધિકારી દ્વારા સ્વીકૃતિ આપી દેવામાં આવી છે.

 

AP/J.Khunt/GP                       



(Release ID: 1498570) Visitor Counter : 120


Read this release in: English