કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
                
                
                
                
                
                
                    
                    
                        એસીસી નિયુક્તિ
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                04 AUG 2017 5:09PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                નવી દિલ્હી, 04-08-2017
 
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના સામાજિક ન્યાય તેમજ સશક્તિકરણ વિભાગમાં સચિવ શ્રીમતી જી. લતા કૃષ્ણ રાવ, આઈએએસ (કર્ણાટક:1982)ને તાત્કાલિક અસરથી અને આગળના આદેશ સુધી દિવ્યાંગજન અધિકારીતા વિભાગમાં સચિવના પદનો વધારાનો હવાલો સોંપવાની સક્ષમ અધિકારી દ્વારા સ્વીકૃતિ આપી દેવામાં આવી છે. 
 
AP/J.Khunt/GP                       
                
                
                
                
                
                (Release ID: 1498570)
                Visitor Counter : 191