પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રવિન્દ્રનાથ ટાગોરને તેમની જયંતી પર શ્રધ્ધાંજલિ આપી

Posted On: 09 MAY 2017 12:04PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 09-05-2017

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરને તેમની જયંતી પર શ્રધ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગુરૂદેવ ટાગોરને હંમેશા તેમના શક્તિશાળી વિચારો અને સ્વતંત્રતાની ચળવળમાં તેમના યોગદાન માટે યાદ કરાશે. તેમને તેમની જયંતી પર શ્રધ્ધાંજલિ.

 

AP/J.Khunt/GP              


(Release ID: 1489541)
Read this release in: English