રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ આવતીકાલે આઈજીએનએફએના વાર્ષિક દિક્ષાંત સમારોહને સંબોધિત કરશે

Posted On: 04 MAY 2017 1:05PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 04-05-2017

 

 

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી 5 અને 6 મે, 2017ના રોજ ઉત્તરાખંડની યાત્રા પર જશે.

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજી 5 મે, 2017ના રોજ દેહરાદૂનમાં ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન એકેડમી (આઈજીએનએફએ)ના વાર્ષિક દિક્ષાંત સમારોહને સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ 6 મે, 2017ના રોજ નવી દિલ્હી પરત ફરશે.

 

AP/J.Khunt/GP                                              


(Release ID: 1489208) Visitor Counter : 82
Read this release in: English