મંત્રીમંડળ

મંત્રીમંડળે નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં સહકાર પર ભારત અને સ્પેન વચ્ચે એમઓયુને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સ્પેન વચ્ચે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે. આ એમઓયુ ભારત અને સ્પેન વચ્ચે નાગરિક ઉડ્ડયન સંબંધમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે તથા બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વેગ આપવાની સંભવિતતા ધરાવે છે.

Posted On: 03 MAY 2017 8:34PM by PIB Ahmedabad

મંત્રીમંડળે નાગરિક ઉડ્ડયનના ક્ષેત્રમાં સહકાર પર ભારત અને સ્પેન વચ્ચે એમઓયુને મંજૂરી આપી

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને સ્પેન વચ્ચે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં સહકાર પર સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.

આ એમઓયુ ભારત અને સ્પેન વચ્ચે નાગરિક ઉડ્ડયન સંબંધમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે તથા બંને દેશો વચ્ચે વેપાર, રોકાણ, પ્રવાસન અને સાંસ્કૃતિક આદાનપ્રદાનને વેગ આપવાની સંભવિતતા ધરાવે છે.

AP/J.Khunt/TR/GP



(Release ID: 1489185) Visitor Counter : 63


Read this release in: English