નાણા મંત્રાલય

નાણાં મંત્રીઃ ખેતીવાડીની આવક પર કરવેરા લાદવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી

Posted On: 26 APR 2017 12:18PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 25-04-2017

 

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી અરુણ જેટલીનું કૃષિની આવક પર કરવેરો લાદવાના વિષય પર નિવેદન નીચે મુજબ છેઃ

મેં નીતિ આયોગના રિપોર્ટ ઇન્કમ ટેક્સ ઓન એગ્રિકલ્ચર ઇન્કમમાં ફકરાનો અભ્યાસ કર્યો છે. આ વિષય પર કોઈ પણ ગરબડ ટાળવા હું સ્પષ્ટપણે જણાવું છું કે ખેતીવાડીની આવક પર કરવેરો લાદવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી. અધિકારોની બંધારણીય ફાળવણી મુજબ ખેતીવાડીની આવક પર કરવેરો લાદવાની કામગીરી કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રમાં આવતી નથી.

AP/J.Khunt/GP       


(Release ID: 1488658) Visitor Counter : 171
Read this release in: English