પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પીએમએનઆરએફથી જતા હિમાચલ પ્રદેશમાં બસ અકસ્માતમાં માર્યા ગયેલાના સગાને અને ગંભીર રીતે ઘવાયેલાના સહાય જાહેર કરી

Posted On: 19 APR 2017 7:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીએમએનઆરએફથી જતા હિમાચલ પ્રદેશના સિમલા નજીક બસ અકસ્માતમાં માર્યા ગયેલાના સગાને રૂ. બે લાખ અને ગંભીર રીતે ઘવાયેલાઓને રૂ. 50,000ની સહાય જાહેર કરી હતી.

 



(Release ID: 1488246) Visitor Counter : 47


Read this release in: English