રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ 14 અને 15 એપ્રિલ કર્ણાટક અને મહારાષ્ટ્રની યાત્રા પર જશે

Posted On: 13 APR 2017 3:55PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 12-04-2017

               

રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી 14 થી 15 એપ્રિલ, 2017ના રોજ કર્ણાટક અને મહારાષ્ટ્રની યાત્રા કરશે.

14 એપ્રિલ, 2017 રાષ્ટ્રપતિ કર્ણાટકમાં બેંગલૂરૂમાં ડૉ. બીઆર આંબેડકર સ્કૂલ ઑફ ઈકોનોમિક્સની આધારશિલા રાખશે.

15 એપ્રિલ, 2017ના રોજ રાષ્ટ્રપતિ મહારાષ્ટ્રના અહમદનગરમાં આર્મ્ડ કૉર્પ્સ સેન્ટર એન્ડ સ્કૂલના પ્રેસિડેન્ટ સ્ટાન્ડર્ડ પ્રદાન કરશે.

 

AP/J.Khunt/GP      


(Release ID: 1487850)
Read this release in: English