પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રામ નવમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
04 APR 2017 1:31PM by PIB Ahmedabad
નવી દિલ્હી, 04-04-2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામ નવમીના પર્વ પર લોકોને શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રામનવમીના પાવન અવસરે દેશવાસીઓને શુભકામનાઓ.”
AP/J.Khunt/GP
(Release ID: 1486633)
Visitor Counter : 23