રાષ્ટ્રપતિ સચિવાલય

રાષ્ટ્રપતિ આવતીકાલે ‘નમામિ બ્રહ્મપુત્રા’ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કરશે

Posted On: 30 MAR 2017 12:16PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 30-03-2017

રાષ્ટર્પતિ શ્રી પ્રણવ મુખર્જી આવતીકાલે (31 માર્ચ, 2017) આસામ (ગુવાહાટી)ની મુલાકાત લેશે. જ્યાં તેઓ ‘નમામિ બ્રહ્મપુત્રા’ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે.

પાંચ દિવસ ચાલનારા આ ‘નમામિ બ્રહ્મપુત્ર’ મહોત્સવનું આયોજન આસામના વિવિધ સમુદાયોની વચ્ચે સંબંધોને મજબૂત કરવાના ઉદ્દેશ્યથી આસામ સરકાર દ્વારા કરાય છે.



(Release ID: 1486103) Visitor Counter : 85